Saturday 17 March 2012

લક્ષ્મી જરૂર તમારી પર મહેરબાન થશે.

રોજ સવારે આ એક કામ, તમને ઝડપથી માલદાર બનાવી શકે!

ક્યારેક-ક્યારેક મહેનત કર્યા પછી પણ માણસ તેના પ્રયાસ પ્રમાણે ધનલાભ નથી પ્રાપ્ત કરી શકતો અને ક્યારેક વગર કંઈ કામ કર્યે પણ માણસ માલામાલ થઈ જાય છે. આ બધુ લક્ષ્મીની કૃપા ઉપર જ નિર્ભર છે. જો તમે પણ દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માગતા હોવ તો નીચે લખેલ ટોટકાને સાચા મનથી દરરોજ કરો. લક્ષ્મી જરૂર તમારી પર મહેરબાન થશે.

ઉપાયઃ-

સવારે નિત્ય કર્મથી નવરા પડી આટાની 108 નાની-નાની ગોળીઓ બનાવો. ગોળીઓ બનાવતી વખતે મનમાં શ્રદ્ધાપૂર્વક ऊँ लक्ष्मी लक्ष्माये नम: મંત્ર જાપ કરતા રહો. ત્યારબાદ આ લોટની ગોળીઓને કોઈ તળાવમાં કે સરોવરમાં માછલીઓને ખવડાવો. દરરોજ આ ઉપાય કરવાથી ઝડપથી તમારી ઉપર લક્ષ્મીની કૃપા વરસશે. ધનલાભ માટે આ ખૂબ જ અચૂક ઉપાય માનવામાં આવ્યો છે.

No comments:

Post a Comment