Showing posts with label શ્રીજગન્નાથજીની રથયાત્રા મહોત્સવ. Show all posts
Showing posts with label શ્રીજગન્નાથજીની રથયાત્રા મહોત્સવ. Show all posts

Wednesday, 11 July 2012

શ્રીજગન્નાથજીની રથયાત્રા મહોત્સવ






શ્રીજગન્નાથજીની રથયાત્રા મહોત્સવ

શ્રીજગન્નાથજીની નો ભવ્ય રથ ખેચાવા વડોદરા ની જનાતા પધારી
તા.૨૧ જૂનને ગુરુવારે ૨.૩૦ કલાકે ટેશન વિસ્તારમાંથી મેયર ડૉ.જ્યોતિબહેન સોનેરી સાવરણાથી રથયાત્રાનો માર્ગ સ્વચ્છ કરી ભગવાનની ૩૧ મી રથયાત્રાને પ્રસ્થાન કરાવયો.
અષાઢી બીજના આધ્યાત્મિક પર્વે ઇસ્કોન મંદિર, વડોદરાના ઉપક્રમે તા.૨૧ જૂનને ગુરુવારે ભગવાન જગન્નાથજીની પરંપરાગત રથયાત્રા મહોત્સવનું આયોજન કરાયું છે. ગુરુવારે બપોરે ૨.૩૦ કલાકે મેયર ડૉ.જ્યોતિબહેન પંડયા સ્ટેશન વિસ્તારમાંથી રથયાત્રાનો માર્ગ સ્વચ્છ કરી ઇસ્કોન મંદિર દ્વારા આયોજિત ભગવાન જગન્નાથજીની ૩૧ મી રથયાત્રાને પ્રસ્થાન કરાવી